Warning: include_once(/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php): failed to open stream: No such file or directory in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110

Warning: include_once(): Failed opening '/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php' for inclusion (include_path='.:/opt/alt/php74/usr/share/pear') in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110
February 6, 2025

અમેરિકાથી અમદાવાદ પરત આવેલા રાજ્યના તમામ ૩૩ નાગરિકોને પોલીસ મદદ આપી સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા

 અમદાવાદ, : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા અમેરિકાથી પરત મોકલવામાં આવેલા નાગરિકો અંગેની ઘટનાને ગંભીરતાથી લઈને ડિપોટ કરાયેલા ગુજરાતના…

Continue Reading....

અમદાવાદના ટાગોર હોલ ખાતે માર્ગ સલામતી કાર્યક્રમનું કરાયું આયોજન

અમદાવાદ,  ; ટાગોર હોલ ખાતે માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે…

Continue Reading....

માહિતી નિયામકની કચેરી દ્વારા અમદાવાદ ખાતે અધિકારીઓ માટે ‘સ્ટ્રેટેજીક કમ્યુનિકેશન’ અંગેની તાલીમ યોજાઈ

અમદાવાદ, : ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળની માહિતી નિયામકની કચેરી તેમજ MICAના તાબા હેઠળના સેન્ટર ફોર ડેવલપમેન્ટ મેનેજમેન્ટ એન્ડ કમ્યુનિકેશન (CDMC) વચ્ચે થયેલા…

Continue Reading....

ધોરડો ખાતે યોજાઈ ભારતની સૌથી પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ BOBMC રાઇડર મેનિયા 2025

ગાંધીગનર, : ભારતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ ‘BOBMC રાઇડર મેનિયા 2025’ નું આયોજન આ વર્ષે ગુજરાતમાં કચ્છ રણોત્સવ ખાતે કરવામાં આવ્યું હતું. યુનાઇટેડ…

Continue Reading....

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ કુંભમેળામાં જશે

  ગાંધીનગર,  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે શુક્રવાર, તા. 7મી ફેબ્રુઆરીએ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના…

Continue Reading....

રાજ્યપાલની ઉપસ્થિતિમાં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરનો ૬૭મો પદવીદાન સમારોહ યોજાયો

  આણંદ,  : સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરનો ૬૭મો પદવીદાન સમારોહ આજે રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં રાજયપાલ…

Continue Reading....

Sheikh Hasina: બાંગ્લાદેશે શેખ હસીનાની ગતિવિધિઓ મામલે ભારતને સોંપ્યો વિરોધ પત્ર

[ad_1] બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાની ભારતમાં ગતિવિધી પર વિરોધ પ્રદર્શિત કર્યો છે. આ રોષ પ્રદર્શિત કરતા સમયે ભારતીય કાર્યવાહક ઉચ્ચાયુક્તને વિરોધ પત્ર સોંપવામાં આવ્યો…

Continue Reading....

PM Modi in Rajya Sabha: "ઇમરજમસી સમયે કૉંગ્રેસે કલાકારોને પણ ન છોડ્યા"

[ad_1] રાજ્યસભામાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ કૉંગ્રેસને આડે હાથ લીધી હતી. જેમાં તેઓએ કહ્યુ હતુ કે ઇમરજમસી સમયે કૉંગ્રેસે કલાકારોને પણ ન છોડ્યા. ફિલ્મ જગત…

Continue Reading....

PM Modi Speech: રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ

[ad_1] રાજ્યસભામાં પીએમ મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો. ધન્યવાદ પ્રસ્તાવ પર મોદીનો જવાબનો અંદાજ કઇંક અલગ જ હતો. તેઓએ સંબોધનમાં જણાવ્યુ હતુ…

Continue Reading....

USA: ડિપોર્ટ કરાયેલા ભારતીયો પર કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરનો ખુલાસો

[ad_1] ગેરકાયદેસર ડિપોર્ટ કરાયેલા ભારતીય પ્રવાસીઓનો મામલો કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરનુ નિવેદન આ અમેરિકાની નિતી છેઃ એસ.જયશંકર ગેરકાયદેસર ઇમિગ્રેશન પર કરાઇ કાર્યવાહીઃએસ.જયશંકર અમાનવીય હાલતમાં ફસાયા હતા…

Continue Reading....