ગાંધીનગર, : રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન…
Continue Reading....Category: આરોગ્ય
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૪ માં હિમોફિલિયાના દર્દીઓ માટે રૂ.૮ કરોડના ખર્ચે જીવનરક્ષક ક્લોટીંગ ફેક્ટર ઇંજેક્શન પુરા પાડવામાં આવ્યા
ઓપરેશન ની જરૂર હોય તેવા ૧૮ હિમોફીલીયાના દર્દીઓને જરુરી ક્લોટીંગ ફેક્ટર ઇંજેક્શનો આપી ઓપરેશન કરી જીવ બચાવવામાં આવ્યો રાજ્ય સરકાર દ્વારા GMSCL મારફતે ખરીદી કરી…
Continue Reading....દિલ્હીમાં આયોજીત SKOCH-100 સમિટમાં ગુજરાત આરોગ્ય વિભાગને ગોલ્ડ કેટેગરીમાં બે એવોર્ડ એનાયત
દિલ્હી .SH-RBSK હેલ્થ+ અંતર્ગત દરેક વિદ્યાર્થી માટે ડિજીટલ હેલ્થ કાર્ડ અને બ્રેકિંગ ધ સાયલન્સ કેટેગરી અંતર્ગત નિ:શુલ્ક કોક્લિયર ઇમપ્લાન્ટ અને સ્પીચ થેરાપી માટે એવોર્ડ એનાયત…
Continue Reading....અમદાવાદમાં બી.જે.મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ‘ પેથેકોનબીજે – ૨૦૨૫’માં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ
ડોક્ટર્સના દર્દી પ્રત્યેના દરેક નિદાનમાં પેથોલોજી અને રેડિયોલોજીના રિપોર્ટ્સનું ખૂબ મહત્ત્વ -: આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ – પેથોલોજીક્સ ટેકનોલોજી સાથે અપડેટ થઈ રહી છે જેના…
Continue Reading....આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ટીબીના દર્દીઓ માટે આરોગ્ય વિષયક સેમિનાર યોજાયો
ગાંધીનગર, : રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે “૧૦૦ દિવસ ટીબી નિર્મૂલન ઝૂંબેશ”ના ભાગરૂપે એક કાર્યક્રમ યોજાયો. જેમાં ટીબીના સાજા થયેલ દર્દીઓ, ટી.બી.…
Continue Reading....PATHCONBJ 2025″ રાષ્ટ્રીય પેથોલોજી કોન્ફરન્સ અમદાવાદ,
PATHCONBJ 2025″ રાષ્ટ્રીય પેથોલોજી કોન્ફરન્સ અમદાવાદ, ગુજરાતમાં આયોજિત થવા જઈ રહી છે, જે પેન્ડેમિક પછીની સૌથી મોટી પેથોલોજી કોન્ફરન્સ હશે. આ કોન્ફરન્સ ચેરપર્સન ડૉ. હંસા…
Continue Reading....અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં ૧૭૭ મું અંગદાન હ્રદય, લીવર અને બે કિડનીનું દાન મળ્યું
દહેગામ નાં રણાસણ ગામના ચંપાબેન રાઠોડનાં અંગદાન થી ૪ જરુરિયાતમંદોને નવજીવન હ્રદયને અમદાવાદ શહેરની ઝાયડસ હોસ્પિટલમાં તેમજ બે કિડની અને એક લીવરને સિવીલ મેડીસીટી કેમ્પસની…
Continue Reading....અમદાવાદ ખાતે મિલેટ ફૂડ સ્ટોલ્સ તેમજ પ્રાકૃતિક ખેત પેદાશોના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લેતા રાજ્ય
ના રાજ્યપાલ અમદાવાદ, : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદમાં યોજાયેલા રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મ માર્કેટમાં મિલેટ ફૂડ સ્ટોલ્સ તેમજ પ્રાકૃતિક ખેત પેદાશોના વિવિધ સ્ટોલ્સની…
Continue Reading....અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ-૨૦૨૫ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સ-૨૦૨૫નો શુભારંભ કરાવ્યો હતો તેમજ પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ કર્યું હતું. આ તકે…
Continue Reading....કોવિડ પછી પ્રથમવાર રાષ્ટ્રીય પેથોલોજી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે
અમદાવાદ આ અત્યંત ગૌરવની વાત છે કે “ PATHCONBJ 2025 ” રાષ્ટ્રીય પેથોલોજી કોન્ફરન્સ ગુજરાતમાં આયોજિત થવા જઇ રહી છે. આ કોન્ફરન્સ બી જે મેડિકલ…
Continue Reading....