દેશના જાણીતા વીર સપૂત અને મરાઠા કિંગ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ યુવક મંડળ ના ઉપક્રમે આજે ખોખરા વિસ્તારમાં દેશમુખ પોઇન્ટ,સીયોનગર…
Continue Reading....Category: રાજ્ય
ગુજરાત બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12ની જાહેર પરીક્ષાઓ માટે સજ્જ આયોજન!
ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર , રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાત માધ્યમિક અને…
Continue Reading....મહારાષ્ટ્ર રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પ્રતાપ સરનાયકએ ગુજરાતની મુલાકાત લીધી
ગાંધીનગર, મહારાષ્ટ્ર રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પ્રતાપ સરનાઈક ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગુજરાતના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સાથે તેમણે ગુજરાત એસ.ટી. નિગમની મધ્યસ્થ કચેરીની મુલાકાત…
Continue Reading....રાજ્યની GMERS સંલ્ગન 7 હોસ્પિટલમાં અત્યાધુનિક હાઇ એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ થયા
ગાંધીનગર, : રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન…
Continue Reading....અમદાવાદ એરપોર્ટ પર સેલ્ફ-બેગેજ ડ્રોપ સુવિધાથી 1.7 લાખથી વધુ બેગોની પ્રક્રિયા કરવામાં આવી
અમદાવાદ, વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના ફ્લેગશિપ ઇન્ક્યુબેટર અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ (SVPIA) એરપોર્ટ ઉપર મુસાફરોનો સેલ્ફ-બેગેજ ડ્રોપ…
Continue Reading....પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે “ઉર્જા સંરક્ષણ જાગૃતિ” વિષય પર વર્કશોપ યોજાયો
ગોધરા(પંચમહાલ), આણંદ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેક્નોલૉજી કોલેજ, ગોધરા ખાતે “એડવાન્સડ સેન્ટર ફોર રિસર્ચ એન્ડ ટ્રેઈનર્સ ટ્રેઈનીંગ ઓન એગ્રિકલ્ચરલ એંજિનિયરિંગ બેજ્ડ ઇન્ટરવેનશન્સ” યોજના…
Continue Reading....રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ દીકરા જાગૃત નું ગર્વભેર સન્માન કર્યું
રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના “સદ્ વિધા મહોત્સવ, વાલી તથા વિદ્યાર્થી સંમેલન” યોજાયું — સુરતના નાની…
Continue Reading....ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે હરિયાણામાં તેમના પ્રાકૃતિક ગુરુકુલ ફાર્મનું અવલોકન કર્યું
———– રાજ્યપાલ એ ગુરુકુલ ફાર્મમાં વિકસાવેલું પ્રાકૃતિક ખેતીનું મિશ્ર પાક મૉડલ ભારતીય કૃષિ માટે પ્રેરણાદાયક છે : વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ખેતી દ્વારા ક્રાંતિ :…
Continue Reading....અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૪ માં હિમોફિલિયાના દર્દીઓ માટે રૂ.૮ કરોડના ખર્ચે જીવનરક્ષક ક્લોટીંગ ફેક્ટર ઇંજેક્શન પુરા પાડવામાં આવ્યા
ઓપરેશન ની જરૂર હોય તેવા ૧૮ હિમોફીલીયાના દર્દીઓને જરુરી ક્લોટીંગ ફેક્ટર ઇંજેક્શનો આપી ઓપરેશન કરી જીવ બચાવવામાં આવ્યો રાજ્ય સરકાર દ્વારા GMSCL મારફતે ખરીદી કરી…
Continue Reading....