હમણા નટુભાઈ ને પૈસાની ખુબ જરૂર હતી એટલે ગમાંખામાનતા મારતા જોવા મળતા હતા. લોકો પણ નટુભાઈ ને આ વિષે પૂછતાં પણ નટુભાઈ આ બાબતે કોઈ…
Continue Reading....Category: LIVE TV
સોમવારથી ડુંગળીના વેપાર બંધ : રાતોરાત નિકાસબંધી લાગૂ કરાતા ખેડૂતો-વેપારીઓ વિફર્યા
મોંઘવારીને કાબુમાં લેવા તથા ભાવવધારાને રોકવા સામે કેન્દ્ર સરકારે રાતોરાત ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકી દેતા સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશભરના ડુંગળી ઉત્પાદક રાજ્યોમાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા…
Continue Reading....શ્રી ખંડુજી મહાદેવ સાક્ષાત છે,મેળામાં હજારો ભક્તો ઉમટ્યાં, ચુસ્ત પોલીસ બધોબસ્ત,વચ્ચે હર હર મહાદેવના નાદ ગુજ્યા
સદીઓની પરંપરા આજે પણ યથાવત રહી છે.અરવલ્લીની ગિરિમાળામાં આવેલા શ્રી ખંડુજી મહાદેવનો મેળો પરંપરા પ્રમાણે આ વર્ષે પણ ભરાયો હતો જેમાં હજારોની જનમેદની ઉમટી પડી…
Continue Reading....બાયડના જીતપુર ગામે વાૅટર વર્કસર્ની જર્જરીત ઓવરહેડ ટાંકો સત્વરે ધરાશાયી કરવા માંગ
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જીતપુર ગામે આવેલ વોટર વર્કસર્ની પીવાના પાણીની ટાંકી ખરાબ બિસ્માર જર્જરિત હાલતમાં કેટલાય ઘણા લાંબા સમયથી જાહેર રોડ રસ્તાની બાજુમાં આવેલી…
Continue Reading....જાણો બાયડ નજીક કઈ નદીમાં મગર દેખાયો અને પછી શું થયું ? ????
બાયડ, અરવલ્લી જીલ્લા ના પ્રવાસન સ્થળ ઝાંઝરી ખાતે અનેક પ્રવાસીઓ કુદરતની કળા ને માણવા અને પ્રકૃતિ ની વાસ્તવિકતા ને નિહાળવા દુર દુર થી બાયડ તાલુકા…
Continue Reading....બાયડ તાલુકાના અરજણ વાવ ગામ ખાતે શ્રી ઉમિયા માતાજીનાઅખંડ ધૂન નું આયોજન કરવામાં આવ્યુ
બાયડ તાલુકાના અરજણવાવ ગામ ખાતે આજરોજ શ્રીઉમિયા માતાજી નું અખંડ ધૂન નુંસવારે 9:00 કલાકથી રાત્રિના નવવાગ્યા સુધીતમામ ગ્રામજનો દ્વારા12 કલાકની શ્રી ઉમિયા માતાજીનીઅખંડ ધૂન નું…
Continue Reading....ડબલ એન્જીનની સરકાર માં ડબલ અન્યાય, અનામત છીનવી લિધી અને બજેટ ની ફાળવણી મા અન્યાય : અમિત ચાવડા
આજ રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે યોજેલ સ્વાભિમાન ધરણા જે બિન રાજકિય આયોજન ઓજસ – ઓબીસી જન અધિકાર સમિતિ દ્વારા યોજવામા આવેલ. જેમા ઓબીસી સમાજના…
Continue Reading....સીમા પ્રેગ્નન્ટ છે?સીમાએ કહ્યું કે, પ્રેગ્નન્સી પર સવાલ ઉઠાવવાની જરૂર નથી, આ તેમની અંગત બાબત છે
તિરંગો લહેરાવીને સીમા હૈદરે એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે તેણે ભારતને અપનાવ્યું છે. આ પ્રસંગે સીમા હૈદરના વકીલ એપી સિંહે મીડિયા સાથે વાત કરી…
Continue Reading....નીલકંઠ મહાદેવ ના મંદિર માં ચોરી :બોલો ભોલાનાથ ને પણ ના છોડ્યા
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે લોકો દાન કરી પુણ્ય કમાય છે પરંતુ મોડાસાના મુન્શીવાડા ગામે ચોરોએ મહાદેવના જ મંદિર માં ચોરી કરી હોવાથી…
Continue Reading....