અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વારેણાગામ અને મોટાવાસણાગામ ખાતે આજરોજ તારીખ.12/12/2023 ના રોજ ભારત વિકસિત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત અરવલ્લી…
Continue Reading....અરવલ્લીઃ ગાયત્રી પરિવારના ભાઈ-બહેનોએ સ્વચ્છતા અભિયાન યોજતાં સ્વચ્છતાના નારાઓથી ગુંજી ઉઠ્યું મોડાસા બસ સ્ટેશન
જાહેર જગ્યાઓ પર મોટી ભીડ રહેતી હોય છે. સૌના સ્વાસ્થ્ય માટે તકેદારી પણ જરુરી છે. ત્યારે મોડાસા બસ સ્ટેશન ખાતે જન જન સૌ સ્વયં સ્વચ્છતા…
Continue Reading....અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ભૂડાસણ અને ગણેશપુરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરવામાં આવ્યું
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના પશ્ચિમ ગાળામાં આવેલા ભુડાસણ અને ગણેશપુરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અરવલ્લી…
Continue Reading....નટુભાઈ ના ઘર નીચે અઢળક ધન છે……પણ ……
હમણા નટુભાઈ ને પૈસાની ખુબ જરૂર હતી એટલે ગમાંખામાનતા મારતા જોવા મળતા હતા. લોકો પણ નટુભાઈ ને આ વિષે પૂછતાં પણ નટુભાઈ આ બાબતે કોઈ…
Continue Reading....સોજીત્રા ના ધારાસભ્ય વિપુલ પટેલે કોને આપ્યા પૈસા ………..!!!!
ગાંધીનગર, આજકાલ નવી રાજકારણ ની નવીનવી માહિતી થી લોકો વાકેફ થઈ રહ્યા છે ત્યારે મોટાભાગ ના નેતાઓ પોતાના વીસ્તારમાં પણ મજબુત જનસંપર્ક અને લોકસેવાના કામોમાં…
Continue Reading....સોમવારથી ડુંગળીના વેપાર બંધ : રાતોરાત નિકાસબંધી લાગૂ કરાતા ખેડૂતો-વેપારીઓ વિફર્યા
મોંઘવારીને કાબુમાં લેવા તથા ભાવવધારાને રોકવા સામે કેન્દ્ર સરકારે રાતોરાત ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકી દેતા સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશભરના ડુંગળી ઉત્પાદક રાજ્યોમાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા…
Continue Reading....શ્રી ખંડુજી મહાદેવ સાક્ષાત છે,મેળામાં હજારો ભક્તો ઉમટ્યાં, ચુસ્ત પોલીસ બધોબસ્ત,વચ્ચે હર હર મહાદેવના નાદ ગુજ્યા
સદીઓની પરંપરા આજે પણ યથાવત રહી છે.અરવલ્લીની ગિરિમાળામાં આવેલા શ્રી ખંડુજી મહાદેવનો મેળો પરંપરા પ્રમાણે આ વર્ષે પણ ભરાયો હતો જેમાં હજારોની જનમેદની ઉમટી પડી…
Continue Reading....બાયડના જીતપુર ગામે વાૅટર વર્કસર્ની જર્જરીત ઓવરહેડ ટાંકો સત્વરે ધરાશાયી કરવા માંગ
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જીતપુર ગામે આવેલ વોટર વર્કસર્ની પીવાના પાણીની ટાંકી ખરાબ બિસ્માર જર્જરિત હાલતમાં કેટલાય ઘણા લાંબા સમયથી જાહેર રોડ રસ્તાની બાજુમાં આવેલી…
Continue Reading....જાણો કયા ગામે આભ ફાટતાં બહુચર માતાજીના મંદિર નજીકનું તળાવ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી..
બાયડ તાલુકાના પશ્ચિમ ગાળાના જીતપુર ગામે આવેલ બહુચર માતાજીના મંદિર કાઠે આવેલ તળાવ તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે 24 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં…
Continue Reading....જાણો બાયડ નજીક કઈ નદીમાં મગર દેખાયો અને પછી શું થયું ? ????
બાયડ, અરવલ્લી જીલ્લા ના પ્રવાસન સ્થળ ઝાંઝરી ખાતે અનેક પ્રવાસીઓ કુદરતની કળા ને માણવા અને પ્રકૃતિ ની વાસ્તવિકતા ને નિહાળવા દુર દુર થી બાયડ તાલુકા…
Continue Reading....