[ad_1] એક્ઝિટ પોલ લગભગ 26 વર્ષ પછી ભાજપની વાપસીનો સંકેત આપી રહ્યા છે. જો કે, રાજસ્થાનના ફલોદી સટ્ટાબાજી બજારે એક્ઝિટ પોલ્સને પડકાર ફેંક્યો છે. ફલોદી…
Continue Reading....Delhi Vidhansabha Result 2025: ચૂંટણી પરિણામનું સૌથી ઝડપી અપડેટ મેળવો આ રીતે
[ad_1] દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ 8 ફેબ્રુઆરીના રોજ આવશે. જેને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે. ત્યારે આ ચૂંટણી પરિણામમાં કયો પક્ષ વિજયી થશે…
Continue Reading....Aravalliમાં માલપુર બસ સ્ટેન્ડ પાસે સર્જાયો અકસ્માત, મુસાફરો માંડ..માંડ.. બચ્યા
[ad_1] અરવલ્લી માલપુર બસ સ્ટેન્ડ પાસે અકસ્માતની ઘટના બનવા પામી. માલપુર બસ સ્ટેન્ડ પાસે કાર અને એસટી વચ્ચે અકસ્માત સર્જાયો. હિંમતનગર-નવસારીની એસટી બસની એક ખાનગી…
Continue Reading....અમેરિકાથી અમદાવાદ પરત આવેલા રાજ્યના તમામ ૩૩ નાગરિકોને પોલીસ મદદ આપી સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા
અમદાવાદ, : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા અમેરિકાથી પરત મોકલવામાં આવેલા નાગરિકો અંગેની ઘટનાને ગંભીરતાથી લઈને ડિપોટ કરાયેલા ગુજરાતના…
Continue Reading....અમદાવાદના ટાગોર હોલ ખાતે માર્ગ સલામતી કાર્યક્રમનું કરાયું આયોજન
અમદાવાદ, ; ટાગોર હોલ ખાતે માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે…
Continue Reading....માહિતી નિયામકની કચેરી દ્વારા અમદાવાદ ખાતે અધિકારીઓ માટે ‘સ્ટ્રેટેજીક કમ્યુનિકેશન’ અંગેની તાલીમ યોજાઈ
અમદાવાદ, : ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળની માહિતી નિયામકની કચેરી તેમજ MICAના તાબા હેઠળના સેન્ટર ફોર ડેવલપમેન્ટ મેનેજમેન્ટ એન્ડ કમ્યુનિકેશન (CDMC) વચ્ચે થયેલા…
Continue Reading....ધોરડો ખાતે યોજાઈ ભારતની સૌથી પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ BOBMC રાઇડર મેનિયા 2025
ગાંધીગનર, : ભારતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ ‘BOBMC રાઇડર મેનિયા 2025’ નું આયોજન આ વર્ષે ગુજરાતમાં કચ્છ રણોત્સવ ખાતે કરવામાં આવ્યું હતું. યુનાઇટેડ…
Continue Reading....મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ કુંભમેળામાં જશે
ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે શુક્રવાર, તા. 7મી ફેબ્રુઆરીએ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના…
Continue Reading....રાજ્યપાલની ઉપસ્થિતિમાં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરનો ૬૭મો પદવીદાન સમારોહ યોજાયો
આણંદ, : સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરનો ૬૭મો પદવીદાન સમારોહ આજે રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં રાજયપાલ…
Continue Reading....Sheikh Hasina: બાંગ્લાદેશે શેખ હસીનાની ગતિવિધિઓ મામલે ભારતને સોંપ્યો વિરોધ પત્ર
[ad_1] બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાની ભારતમાં ગતિવિધી પર વિરોધ પ્રદર્શિત કર્યો છે. આ રોષ પ્રદર્શિત કરતા સમયે ભારતીય કાર્યવાહક ઉચ્ચાયુક્તને વિરોધ પત્ર સોંપવામાં આવ્યો…
Continue Reading....