સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બો 25 ડિસેમ્બર પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી નિમિત્તે દેશભરમાં ‘સુશાસન દિવસ’ તરીકે ઉજવાય છે. જે નિમિત્તે…
Continue Reading....Month: December 2023
અરવલ્લી જિલ્લાના બાયડ. સાઠંબા. અને ઉટંરડા.અને આજુબાજુના ગામડાઓના ખેડૂતોના વિસ્તાર માટે દિવસે થ્રી ફેઝ વિધુત પ્રવાહ આપવા માટેની રજૂઆત કરવામાં આવી!!!!!
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર ખાતે તારીખ 21/ 12/ 2023 ના રોજ on માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અરવલ્લી જિલ્લા માટે 264.45 કરોડના વિવિધ પ્રકલ્પો…
Continue Reading....ઝાંઝરીને પ્રવાસન સ્થળ તરીકે ક્યારે વિકસાવાશે
બાયડ, અરવલ્લી જિલ્લામાં પ્રવાસન સ્થળોમાં શામળાજી જેવા અનેક સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે બાયડ તાલુકાનું વાત્રક નદીના કિનારે આવેલું અને અરવલ્લીનું કાશી ગણાતું ઝાંઝરી…
Continue Reading....તંત્ર ના સ્વચ્છતા અભિયાન ના લીરા ઉડ્યા :બાયડ તાલુકાના જીતપુર ગામ ખાતે જાહેર રસ્તા તથા ધોરીમાર્ગ ઉપરથી દુગંદ મારતું ગંદુ પાણી અથવા ગંદકી દૂર કરવા માટે માંગ ઉઠવા પામી
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જીતપુર ગામ ખાતે જાહેર રસ્તા તથા ધોરીમાર્ગ ની બાજુમાં બનાવેલી આર.સી.સી કેનાલ બનાવેલી છે પરંતુ આ કેનાલમાં જતું ગંદુ પાણી ના…
Continue Reading....બાયડ તાલુકાના વારેણા ગામ અને મોટાવાસણા ગામ ખાતે ભારત વિકસિત સંકલ્પ યાત્રા
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વારેણાગામ અને મોટાવાસણાગામ ખાતે આજરોજ તારીખ.12/12/2023 ના રોજ ભારત વિકસિત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત અરવલ્લી…
Continue Reading....અરવલ્લીઃ ગાયત્રી પરિવારના ભાઈ-બહેનોએ સ્વચ્છતા અભિયાન યોજતાં સ્વચ્છતાના નારાઓથી ગુંજી ઉઠ્યું મોડાસા બસ સ્ટેશન
જાહેર જગ્યાઓ પર મોટી ભીડ રહેતી હોય છે. સૌના સ્વાસ્થ્ય માટે તકેદારી પણ જરુરી છે. ત્યારે મોડાસા બસ સ્ટેશન ખાતે જન જન સૌ સ્વયં સ્વચ્છતા…
Continue Reading....અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ભૂડાસણ અને ગણેશપુરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરવામાં આવ્યું
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના પશ્ચિમ ગાળામાં આવેલા ભુડાસણ અને ગણેશપુરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અરવલ્લી…
Continue Reading....નટુભાઈ ના ઘર નીચે અઢળક ધન છે……પણ ……
હમણા નટુભાઈ ને પૈસાની ખુબ જરૂર હતી એટલે ગમાંખામાનતા મારતા જોવા મળતા હતા. લોકો પણ નટુભાઈ ને આ વિષે પૂછતાં પણ નટુભાઈ આ બાબતે કોઈ…
Continue Reading....સોજીત્રા ના ધારાસભ્ય વિપુલ પટેલે કોને આપ્યા પૈસા ………..!!!!
ગાંધીનગર, આજકાલ નવી રાજકારણ ની નવીનવી માહિતી થી લોકો વાકેફ થઈ રહ્યા છે ત્યારે મોટાભાગ ના નેતાઓ પોતાના વીસ્તારમાં પણ મજબુત જનસંપર્ક અને લોકસેવાના કામોમાં…
Continue Reading....સોમવારથી ડુંગળીના વેપાર બંધ : રાતોરાત નિકાસબંધી લાગૂ કરાતા ખેડૂતો-વેપારીઓ વિફર્યા
મોંઘવારીને કાબુમાં લેવા તથા ભાવવધારાને રોકવા સામે કેન્દ્ર સરકારે રાતોરાત ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકી દેતા સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશભરના ડુંગળી ઉત્પાદક રાજ્યોમાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા…
Continue Reading....