અમદાવાદના સાઉથ બોપલ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત ઑક્સિજન પાર્કનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે નવનિર્મિત ઑક્સિજન પાર્કની મુલાકાત…
Continue Reading....Category: રાજ્ય
રાધનપુર શહેરમાં દિન-પ્રતિદિન રખડતા ઢોરનો ત્રાસ વધ્યો, પાલિકા હજુ પણ ગાઢ નિંદ્રામાં કેમ?
એબીએનએસ, એ.આર. પાટણ: રાધનપુર શહેરમાં દિન-પ્રતિદિન રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. ઢોરની સમસ્યાથી મુક્ત કરવામાં નગરપાલિકા નિષ્ફળ સાબિત થતી જોવા મળી રહી છે. પાટણ…
Continue Reading....બૉલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કાયનાત અરોરાએ અમદાવાદમાં નવજીવન માર્ટનું કર્યું ઉદ્ઘાટન
અમદાવાદ શહેરમાં એક મોલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રખ્યાત બૉલીવુડ અભિનેત્રી કાયનાત અરોરા ગુજરાત પહોંચી હતી અને અમદાવાદની મહેમાનગતિ માણી હતી. અમદાવાદના સન ગ્રેવીટ વેજલપુર ખાતે…
Continue Reading....રાજ્યપાલના શિષ્ય રક્તદાન કરવા વારાણસીથી ગાંધીનગર આવ્યા : 169 મી વખત રક્તદાન કર્યું
ગાંધીનગર, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના શિષ્ય સત્યપ્રકાશ આર્ય રાજ્યપાલના જન્મદિવસે રક્તદાન કરવા છેક વારાણસીથી ગાંધીનગર આવ્યા હતા. તેઓ પ્રતિવર્ષ રાજ્યપાલના જન્મદિવસે રક્તદાન કરવા ગાંધીનગર આવે…
Continue Reading....દાહોદ ખાતે 18 થી 20 જાન્યુઆરી ભારતીય વાયુસેના દ્વારા વાહન કવાયતનું આયોજન થશે
અમદાવાદ: ગુજરાતના દાહોદ શહેરમાં ઇન્ડક્શન પ્રચાર પ્રદર્શન વાહન કવાયતનું ગૌરવભેર આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોને ભારતીય વાયુસેનામાં કમિશન્ડ ઓફિસર તરીકે જોડાવા માટે પ્રેરણા આપવાના હેતુથી…
Continue Reading....22 જાન્યુઆરીએ મોડાસા ખાતે ભારતીય વાયુસેના ઇન્ડક્શન પબ્લિકિટી પ્રદર્શન વાહન કવાયતનું આયોજન યોજાશે
. અમદાવાદ: ભારતીય વાયુસેના દ્વારા એક ઇન્ડક્શન પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દિલ્હીથી એક વિશેષ ટીમ તેના ઇન્ડક્શન પ્રચાર પ્રદર્શન વાહન સાથે 22…
Continue Reading....નવસારીના જલાલપોર ખાતે એમ્બ્યુલન્સ તેમજ સ્વચ્છતા ગાડીઓનું વિતરણ કરતા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ
નવસારી, એબીએનએસ: નવસારી જિલ્લાના જલાલપોર ખાતે સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત ૫ એમ્બ્યુલન્સ અને ૧૩ સ્વચ્છતા અભિયાન માટે ગાડી નું વિતરણ પ્રદેશ અધ્યક્ષ,ભાજપા ગુજરાત…
Continue Reading....કલોથીંગ મેન્યુફેક્ચરર્સ એન્ડ ટ્રેડર્સ ચેરીટેબલ એશોશીયન (સીમાટા) અને GCCI અમદાવાદ ના સયુકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
અમદાવાદ કલોથીંગ મેન્યુફેક્ચરર્સ એન્ડ ટ્રેડર્સ ચેરીટેબલ એશોશીયન (સીમાટા) અને GCCI અમદાવાદ ના સયુકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. આજ રોજ રાયપુર ખાતે આવેલ સુમેલ બિઝનેસર્પાક…
Continue Reading....સુરત માંડવી ખાતે સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ વિતરણ અને વડાપ્રધાન સાથે વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાયો:
સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલી માંડવી એજ્યુકેશન સોસાયટીના ઓડિટોરિયમમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં સ્વામિત્વ યોજના હેઠળ મિલકતધારકોને પ્રોપર્ટી કાર્ડ વિતરણ અને પ્રધાનમંત્રી સાથે વર્ચ્યુઅલ…
Continue Reading....વિધાનસભાના અધ્યક્ષના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે સ્વામિત્વ યોજના કાર્યક્રમ યોજાયો
પાલનપુર, : ગ્રામ્ય સ્તરે લાખો પરિવારોને તેમના ઘરની માલિકીનો હક સુનિશ્ચિત કરી શકાય તે માટે ભારત સરકારની સ્વામિત્વ યોજના કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ…
Continue Reading....