Warning: include_once(/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php): failed to open stream: No such file or directory in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110

Warning: include_once(): Failed opening '/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php' for inclusion (include_path='.:/opt/alt/php74/usr/share/pear') in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110
દેશ – Page 11

સાહસને મળી સફળતા… નિશા વડોદરાથી સાયકલ ઉપર અને નિલેશભાઇ કારમાં લંડન પહોંચ્યા

  અમદાવાદ: વડોદરાની દીકરી નિશાનું એક અઘરું સ્વપ્ન આખરે સાકાર થયું છે.માર્ગદર્શક નિલેશ બારોટ નો પરિશ્રમ રંગ લાવ્યો છે.લગભગ 16 હજાર કિલોમીટર નો જમીન માર્ગે…

Continue Reading....

આધ્યાત્મિકતા, માનવસેવા સાથે આરોગ્યનો સેતુ – આરોગ્યમય અમરેલી”

” અમરેલી,  અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રોગાતુર દર્દીઓની સેવા સાથે આરોગ્યલક્ષી સારવાર અને સ્વાસ્થ્યનો વિશ્વસનીય સહારો બની શકે તે માટે અદ્યતન સુવિધાઓ સાથે સ્વામિનારાયણ ગુરૂકુળ…

Continue Reading....

રાજ્યપાલના શિષ્ય રક્તદાન કરવા વારાણસીથી ગાંધીનગર આવ્યા : 169 મી વખત રક્તદાન કર્યું

  ગાંધીનગર,  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના શિષ્ય સત્યપ્રકાશ આર્ય રાજ્યપાલના જન્મદિવસે રક્તદાન કરવા છેક વારાણસીથી ગાંધીનગર આવ્યા હતા. તેઓ પ્રતિવર્ષ રાજ્યપાલના જન્મદિવસે રક્તદાન કરવા ગાંધીનગર આવે…

Continue Reading....

દાહોદ ખાતે 18 થી 20 જાન્યુઆરી ભારતીય વાયુસેના દ્વારા વાહન કવાયતનું આયોજન થશે

અમદાવાદ: ગુજરાતના દાહોદ શહેરમાં ઇન્ડક્શન પ્રચાર પ્રદર્શન વાહન કવાયતનું ગૌરવભેર આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોને ભારતીય વાયુસેનામાં કમિશન્ડ ઓફિસર તરીકે જોડાવા માટે પ્રેરણા આપવાના હેતુથી…

Continue Reading....

22 જાન્યુઆરીએ મોડાસા ખાતે ભારતીય વાયુસેના ઇન્ડક્શન પબ્લિકિટી પ્રદર્શન વાહન કવાયતનું આયોજન યોજાશે

.   અમદાવાદ: ભારતીય વાયુસેના દ્વારા એક ઇન્ડક્શન પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દિલ્હીથી એક વિશેષ ટીમ તેના ઇન્ડક્શન પ્રચાર પ્રદર્શન વાહન સાથે 22…

Continue Reading....

પીએમ મોદી સ્વામિત્વ યોજના હેઠળ એક જ દિવસે 65 લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે

દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આજે 18મી જાન્યુઆરી, 2025 (શનિવાર) બપોરે 12:30 વાગ્યે સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ્સનાં ઇ-વિતરણની અધ્યક્ષતા કરશે, જે ભારતની ગ્રામીણ સશક્તીકરણ…

Continue Reading....

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીના હસ્તે વડનગરને મળી વિવિધ વિકાસ કામોની ભેટ – રાજ્યવ્યાપી માર્ગ સલામતી કેમ્પેન-૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો

  મહેસાણા, : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે વડનગરને વિવિધ વિકાસ કામોની ભેટ મળી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ વડાપ્રધાનની વતનભૂમિ વડનગર…

Continue Reading....

પશ્ચિમ ક્ષેત્રમાં વાયુસેના મથકની મુલાકાત લેતા દક્ષિણ-પશ્ચિમ વાયુ કમાન્ડના એઓસી-ઇન-ચીફ

  અમદાવાદ, : દક્ષિણ પશ્ચિમ વાયુ કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, એર માર્શલ નર્મદેશ્વર તિવારીએ ૧૫-૧૬ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ પશ્ચિમ સેક્ટરમાં વાયુસેના મથકોની મુલાકાત લીધી હતી.…

Continue Reading....

ગુજરાત ક્ષેત્રમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો હવાઇ પ્રદર્શન શો યોજાશે

અમદાવાદ, : ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ, કે જેને SKAT પણ ઓળખવામાં આવે છે, તેમણે વર્ષ 2025નો પ્રારંભ તેમના ગુજરાત પ્રવાસ સાથે કરવાની તૈયારી કરી…

Continue Reading....

શ્રી ખંડુજી મહાદેવ સાક્ષાત છે,મેળામાં હજારો ભક્તો ઉમટ્યાં, ચુસ્ત પોલીસ બધોબસ્ત,વચ્ચે હર હર મહાદેવના નાદ ગુજ્યા

સદીઓની પરંપરા આજે પણ યથાવત રહી છે.અરવલ્લીની ગિરિમાળામાં આવેલા શ્રી ખંડુજી મહાદેવનો મેળો પરંપરા પ્રમાણે આ વર્ષે પણ ભરાયો હતો જેમાં હજારોની જનમેદની ઉમટી પડી…

Continue Reading....