Savera Gujarat

Tag મંત્રીમંડળ

તાજા સમાચારભારતરાજકીય

શું તમે રાજ્યમાં બનેલા નવા મંત્રીમંડળના મંત્રીઓની ક્રાઈમ કુંડળી વિષે જાણો છો ?

saveragujarat
નવી ભાજપ સરકારમાં કુલ 25 મંત્રીઓમાંથી સાત મંત્રીઓ એવા છે કે જેમની સામે પોલીસ ચોપડે ગુના નોંધાયેલા છે. એટલું જ નહીં, જીતુ ચૌધરી પર કલમો...
તાજા સમાચારભારતરાજકીય

પ્રદીપ પરમાર ને મંત્રીમંડળમાં સ્થાન મળતા ના બીજા જ દિવસે બનાસકાંઠાની મુલાકાતે…

saveragujarat
ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસ નિમિતે લાંબા દીર્ઘાયુ માટે જુનાડીસા ના દલિત સમાજે કરી પ્રાર્થના. કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર દલિત સમાજની...
તાજા સમાચારભારતરાજકીય

ગુજરાતના નવા મંત્રીમંડળમાં જાણો કોણ બન્યું કેબિનેટ મંત્રી, આ રહી નવા કેપ્ટનની નવી ટીમ…

saveragujarat
સૌપ્રથમ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલે એકસાથે શપથ લીધા. ત્યારબાદ કનુ દેસાઈ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ...
તાજા સમાચારભારતરાજકીય

ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળના નવા મંત્રીઓ

saveragujarat
1. ભુપેન્દ્ર પટેલ – મુખ્યમંત્રી 2. રાજેન્દ્ર ત્રિવેદી – (રાવપુરા વડોદરા) બ્રાહ્મણ (કેબીનેટ) 3. જીતું વાઘાણી – (ભાવનગર પશ્ચિમ) લેઉઆ પટેલ (કેબીનેટ) 4. ઋષિકેશ પટેલ...
તાજા સમાચારભારતરાજકીય

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓની શપથવિધિ સંપન્ન

saveragujarat
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ૧૦ કેબિનેટ મંત્રીઓ – ૦૫ રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રીઓ અને ૦૯ રાજ્યકક્ષાના મંત્રીઓને શપથ લેવડાવ્યા ….. રાજભવનમાં કોવિડ પ્રોટોકોલના પાલન સાથે શપથવિધિ...
તાજા સમાચારભારતરાજકીય

નવા મંત્રીમંડળમાં પાણી પુરવઠાનાં મંત્રી કુંવરજી બાવળિયાને સ્થાન ન અપાતા, કોળી સમાજે નોંધાવ્યો વિરોધ તથા સમગ્ર વીંછીંયા બંધ રાખવાનું એલાન કર્યું જાહેર…

saveragujarat
આજે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગુજરાત કેબિનેટનો શપથ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે ઘણા નેતાઓને ફોન આવતા તેમના કાર્યકરોમાં ખુશીનું વાતાવરણ છવાયેલું છે....
તાજા સમાચારભારતરાજકીય

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ CM ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળનો શપથ વિધિ કાર્યક્રમ રદ, હવે આવતીકાલે યોજાશે

saveragujarat
CM ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળને આજે બપોરે શપથ લેવાના હતા. પરંતુ હવે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ આવતીકાલે થશે....
તાજા સમાચારભારતરાજકીય

CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના શપથ ગ્રહણની તૈયારીઓ શરૂ, સૂચના મળ્યા બાદ ધારાસભ્યોને ફોન કરી બોલાવશે

saveragujarat
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીઓની શપથવિધિ સમારોહ આજે બપોરે 2 વાગ્યે યોજાશે. તમામ ધારાસભ્યોને સવારે 10 વાગ્યા સુધીમાં ગાંધીનગર પહોંચવાની સૂચના આપવામાં આવી છે....
તાજા સમાચારભારતરાજકીય

CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ 16 મી સપ્ટેમ્બર ના રોજ ગાંધીનગરના રાજભવન ખાતે યોજાશે…

saveragujarat
16 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ થશે. નવા કેબિનેટ મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ 16 સપ્ટેમ્બરે ગાંધીનગરના રાજભવન ખાતે યોજાશે. આવતીકાલ સાંજ સુધીમાં...