સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ CM ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળનો શપથ વિધિ કાર્યક્રમ રદ, હવે આવતીકાલે યોજાશે
CM ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળને આજે બપોરે શપથ લેવાના હતા. પરંતુ હવે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ આવતીકાલે થશે....