CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ 16 મી સપ્ટેમ્બર ના રોજ ગાંધીનગરના રાજભવન ખાતે યોજાશે…
16 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ થશે. નવા કેબિનેટ મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ 16 સપ્ટેમ્બરે ગાંધીનગરના રાજભવન ખાતે યોજાશે. આવતીકાલ સાંજ સુધીમાં...