નવા મંત્રીમંડળમાં પાણી પુરવઠાનાં મંત્રી કુંવરજી બાવળિયાને સ્થાન ન અપાતા, કોળી સમાજે નોંધાવ્યો વિરોધ તથા સમગ્ર વીંછીંયા બંધ રાખવાનું એલાન કર્યું જાહેર…
આજે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગુજરાત કેબિનેટનો શપથ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે ઘણા નેતાઓને ફોન આવતા તેમના કાર્યકરોમાં ખુશીનું વાતાવરણ છવાયેલું છે....