Savera Gujarat

Tag દર્શન

તાજા સમાચારભારતરાજકીય

સોમનાથ મંદિર ને લઈને ભક્તો માટે આવ્યા સૌથી મોટા સમાચાર, ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો આ મોટો નિર્ણય…

saveragujarat
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શનને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. એટલે કે હવેથી સોમનાથ મહાદેવના દર્શન માટે પાસ વ્યવસ્થા ફરજીયાત નથી રહી. ભક્તો...
તાજા સમાચારભારતરાજકીય

અમદાવાદના લાલ દરવાજા ભદ્રકાળી મંદિરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દર્શન કરી આરતી ઉતારી, મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ સહિતના નેતાઓએ ગરબા નિહાળ્યા…

saveragujarat
આસો સુદ એકમ સાથે 7 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થયો છે. પ્રથમ નોરતે નગરદેવા ભદ્રકાળીના ચોકમાં આજે ઐશ્વર્યા મજમુદારના સ્વરના તાલે , પરંપરાગત પોશાકમાં ખેલૈયાઓએ રાસની...
તાજા સમાચારભારત

ભક્તો માટે આવ્યા સારા સમાચાર, હવે 7 ઓક્ટોબરથી આ નિયમો સાથે શિરડી સાંઈ બાબાના દર્શન કરી શકાશે…

saveragujarat
સાંઈ બાબાના ભક્તો માટે ખૂબ જ ખાસ અને સારા સમાચાર આવ્યા છે. શિરડી સાંઈ બાબાના ભક્તો માટે લાંબા સમયથી બંધ શિરડી મંદિરને ફરીથી ખોલવાનો નિર્ણય...
તાજા સમાચારભારત

શ્રધ્ધાળુઓ માટે રાહતના સમાચાર, હવે થી ચારધામ યાત્રા પર કોઈપણ જઈ શકશે સરકારે લિમિટ હટાવી દીધી…

saveragujarat
હવે જ્યારે કોરોનાની બીજી લહેર નું જોખમ ઓછું થઈ ગયું છે, હવે ગમે તેટલા ભક્તો ચાર ધામની યાત્રા કરી શકે છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે ભક્તોની સંખ્યા...
તાજા સમાચારભારતરાજકીય

અંબાજી ખાતે જાણીતા પાર્શ્વ ગાયિકા અનુરાધા પોંન્ડવાલ અંબાજી મંદિર દર્શન કરીને જલીયાણ સદાવ્રતની મુલાકાતે

saveragujarat
ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી અંબાજી. ભાદરવી પૂનમ બાદ શુક્રવારે અંબાજી મંદિર ખાતે પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી.આ પ્રસંગે અંબાજી આવેલા જાણીતા પાર્શ્વ ગાયિકા અનુરાધા પોડવાલ...
તાજા સમાચારભારત

યાત્રાધામ અંબાજીમાં સિદ્ધહેમ સેવા કેમ્પ પાટણ દ્વારા અંબાજી દર્શન આવનાર પદયાત્રિકો માટે વિના મુલ્યે ભોજન પ્રસાદ ની સેવા આપવામાં આવી રહી છે

saveragujarat
ભારત દેશના લોક લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના જન્મદિવસ નિમિત્તે સિદ્ધહેમ સેવા કેમ્પ પાટણ દ્વારા યાત્રિકોને મોહનથાળ નો પ્રસાદ વિતરણ કરીને પ્રધાનમંત્રી શ્રી નો...