અમદાવાદના લાલ દરવાજા ભદ્રકાળી મંદિરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દર્શન કરી આરતી ઉતારી, મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ સહિતના નેતાઓએ ગરબા નિહાળ્યા…
આસો સુદ એકમ સાથે 7 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થયો છે. પ્રથમ નોરતે નગરદેવા ભદ્રકાળીના ચોકમાં આજે ઐશ્વર્યા મજમુદારના સ્વરના તાલે , પરંપરાગત પોશાકમાં ખેલૈયાઓએ રાસની...