પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની સારા સ્વાસ્થય માટે PM મોદીએ કરી પ્રાર્થના, કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવિયાએ રૂબરૂ પૂછ્યા ખબર અંતર…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ ના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું, હું ડો મનમોહન સિંહજીના સારા સ્વાસ્થ્ય...