જાણો કોણ છે એ અધિકારી જેણે લાલુ પ્રસાદ યાદવને જેલમાં પહોંચાડ્યા અને આજે નિયુક્ત થયા PM મોદીના સલાહકાર તરીકે, અમિત ખરે વિષેની રસપ્રદ માહિતી…
માનવ સંસાધન અને સૂચના પ્રસારણ મંત્રાલયમાં સેક્રેટરી નું પદ સંભાળી ચૂકેલા IAS અધિકારી અમિત ખરેને મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સલાહકારના રૂપમાં નિમણુક કરવામાં આવી છે....