હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસું 7 ઓક્ટોબરથી વિદાય લેવાનું હતું. પરંતુ આજે હવામાન અચાનક બદલાઈ ગયું અને અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો....
માં દુર્ગાના નવ રૂપોની આરાધનાનો ઉત્સવ એટલે કે નવરાત્રી નો આવતીકાલથી શુભારંભ થઇ રહ્યો છે. આસો માસની નવરાત્રી માં શક્તિની ઉપાસના કરવાના પાવન પર્વની ઉજવણી...
આવતીકાલથી નવરાત્રી શરૂ થશે. 9 દિવસ સુધી ચાલતા આ તહેવારમાં માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ત્યારે આ વખતે ગરબાની મંજૂરી મળતા ખેલૈયાઓમાં...
કોરોનાના કારણે આ વર્ષે અંબાજી મંદિરના ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા નહીં યોજાય. અંબાજી ધાર્મિક ઉત્સવ સમિતિએ નવરાત્રીમાં આરતીનું જ સૂચન કર્યું છે. અંબાજી ધાર્મિક સમિતિ...