શાક બજારમાં ૨૦થી ૨૫ રૂ. કિલો મળતું ફુલાવર પ્રાંતિજના ખેડૂતો ૨થી ૪ રૂ. કિલો વેચવા મજબૂર
સવેરા ગુજરાત/સાબરકાંઠા :પ્રાંતિજ સહિત તાલુકામાં મુખ્યત્વે શાકભાજીનું વાવેતર વધુ થાય છે. તેમાં પણ ફ્લાવરની ખેતી વધુ હોય છે, જે ફુલાવર અમદાવાદ સહિત રાજ્યભરમાં અહીંથી વેચાણ...