Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ભિલોડા ના ધારાસભ્ય  ડૉ. અનિલ જોષીયારાના ચૈન્નાઇ ખાતે સારવાર દરમિયાન થયેલા દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી

સવેરા ગુજરાત

ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ભિલોડા મત ક્ષેત્રના ધારાસભ્ય  ડૉ. અનિલ જોષીયારાના ચૈન્નાઇ ખાતે સારવાર દરમિયાન થયેલા દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી છે.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સદ્દગત ડૉ. જોષીયારાને શ્રદ્ધાંજલી પાઠવતા જણાવ્યું છે કે ડૉ. જોષીયારાએ આદિજાતિ સમાજ અને પોતાના મત ક્ષેત્ર સહિત સૌના લોક પ્રશ્નોની રજૂઆતો તથા નિવારણ માટે એક જાગૃત જન પ્રતિનિધિ તરીકે આપેલું યોગદાન સદાકાળ અવિસ્મરણીય રહેશે મુખ્યમંત્રીએ દિવંગત ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરી છે.

 

 

Related posts

ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરીનું આજથી આગમન

saveragujarat

ઇડર ના મશાલગામે એક યુવક તળાવ માં ડૂબ્યો.

saveragujarat

ભારતીય જનતા કિસાન મોરચા જામનગર શહેર દ્વારા નમો કિસાન પંચાયતનું કરાયું આયોજન.

saveragujarat

Leave a Comment