કચ્છના પ્રજાજનોના વ્યાપક હિતમાં કચ્છની દૂધઈ પેટા શાખા નહેરનું વધુ ૪૫ કિ.મી. વિસ્તરણ કરાશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
સવેરા ગુજરાત, કચ્છ તા. ૧૪ કચ્છ વિસ્તારને નર્મદા યોજનાના પાણી પૂરા પાડતી નર્મદા યોજનાની કચ્છ શાખા નહેરમાંથી નીકળતી દૂધઈ પેટા શાખા નહેરને ઓપન કેનાલ તરીકે...