૮ મે સુધીમાં બધા ધામોના કપાટ યાત્રીઓ માટે ખુલી જશેઃ ચારધામ યાત્રામાં રોજ ૩૮ હજાર યાત્રીઓ દર્શન કરી શકશે
દહેરાદૂન તા.૨ રાજય સરકારે ચારધામોમાં દરરોજ દર્શન કરનારા તીર્થયાત્રીઓની સંખ્યા નકકી કરી છે. સચીવ ધર્મસ્વ તરફથી જાહેર આદેશ અનુસાર આ વ્યવસ્થા યાત્રાના પ્રારંભીક ૪૫ દિવસ...