મુંબઈ, તા.૨૩ આફ્રિકાથી ટૂંક સમયમાં વધુ ૧૨ થી ૧૪ ચિત્તા ભારતમાં લાવવામાં આવશે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજ્યસભામાં આ મહત્વપૂર્ણ માહિતી આપી હતી....
મોસ્કો, તા.૨૩ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારપૂર્વક જણાવ્યું હતું કે રશિયા યુદ્ધનો ઝડપથી અંત લાવવાનું લક્ષ્ય ધરાવે છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય...
સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૨૩ દેશના તમામ એરપોર્ટ પર વિદેશથી આવતાં મુસાફરો માટે ફરીથી કોવિડ ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. ચીનથી કોરોના વાયરસના એક નવા વેરિયન્ટ...
નવીદિલ્હી, તા.23 ચીનમાં સતત વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પણ સાવચેત બની ગઈ છે. દરમિયાન આજે બપોરે ત્રણ વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી...
સવેરા ગુજરાત રાજકોટ, તા.23 ગુજરાતની પ્રથમ મહિલા કિક બોક્સર, એશિયન કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ્સમાં બે મેડલ જીત્યા છે. તાજેતરમાં તેણીએ બીજી ઇન્ડિયન ઓપન ઇન્ટરનેશનલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું...
સવેરા ગુજરાત,રાજકોટ તા.22 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન રાજકોટ પ્રેરિત ‘અમૃત મહોત્સવ’ને સહજાનંદનગર ખાતે ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે સ્વામિનારાયણ સંસ્થાના...
સવેરા ગુજરાત,બનાસકાંઠા, તા.22 શ્રી નિવાસ રામાનુજન નો જન્મ 22 મી ડીસેમ્બર 1887 ના રોજ થયો હતો. તેઓ મહાન ગણિતશાસ્ત્રી હતા. તેમને ટૂંકા આયુષ્ય ગાળામાં આશરે...