Savera Gujarat

Category : તાજા સમાચાર

Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ફરી ભારત લાવવામાં આવશે આફ્રિકાથી વધારે ૧૪ ચિત્તા

saveragujarat
મુંબઈ, તા.૨૩ આફ્રિકાથી ટૂંક સમયમાં વધુ ૧૨ થી ૧૪ ચિત્તા ભારતમાં લાવવામાં આવશે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજ્યસભામાં આ મહત્વપૂર્ણ માહિતી આપી હતી....
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

રશિયા યુક્રેન સાથેના યુદ્ધનો અંત લાવવા માગે છેઃ પુતિન

saveragujarat
મોસ્કો, તા.૨૩ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારપૂર્વક જણાવ્યું હતું કે રશિયા યુદ્ધનો ઝડપથી અંત લાવવાનું લક્ષ્ય ધરાવે છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય...
Otherતાજા સમાચારભારત

તમામ એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરો માટે કોવિડ ટેસ્ટિંગ શરૂ

saveragujarat
સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૨૩ દેશના તમામ એરપોર્ટ પર વિદેશથી આવતાં મુસાફરો માટે ફરીથી કોવિડ ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. ચીનથી કોરોના વાયરસના એક નવા વેરિયન્ટ...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

કોરોનાના જોખમ સામે સરકાર એલર્ટ: મનસુખ માંડવિયાની રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક

saveragujarat
નવીદિલ્હી, તા.23  ચીનમાં સતત વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પણ સાવચેત બની ગઈ છે. દરમિયાન આજે બપોરે ત્રણ વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ગીર સોમનાથની મનીષાએ બેંગકોકમાં કીક બોક્સીંગ ચેમ્પીયનશીપમાં બે મેડલ જીત્યા

saveragujarat
સવેરા ગુજરાત રાજકોટ, તા.23  ગુજરાતની પ્રથમ મહિલા કિક બોક્સર, એશિયન કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ્સમાં બે મેડલ જીત્યા છે. તાજેતરમાં તેણીએ બીજી ઇન્ડિયન ઓપન ઇન્ટરનેશનલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

કોરોનાની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા ગુજરાત સરકાર સંપૂર્ણપણે સજ્જ:: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

saveragujarat
સવેરા ગુજરાત,અમદાવાદ, તા 22 આવતીકાલે શુક્રવારે રાજ્યભરની વિવિધ હોસ્પિટલોમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટને ચકાસવા મોકડ્રીલ યોજાશે રાજ્યમાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં 1 લાખ 4 હજાર થી વધું બેડની...
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝન અનુસાર રાજ્યમાં મોડેલ એસ.ટી. બસસ્ટોપની સંખ્યા વધારવામાં આવશે.: હર્ષ સંઘવી

saveragujarat
સવેરા ગુજરાત,અમદાવાદ, તા22  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આગામી ૧૦૦ દિવસમાં ૯૦૦થી વધુ નવી સ્લીપર અને સેમી લક્ઝરી બસો કાર્યરત કરવાનો પરિવહન વિભાગનો લક્ષ્યાંક છે ૫૧...
Otherકરંટ અફેયરતાજા સમાચાર

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન-રાજકોટ પ્રેરિત ‘અમૃત મહોત્સવ’ ને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

saveragujarat
સવેરા ગુજરાત,રાજકોટ તા.22 મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન રાજકોટ પ્રેરિત ‘અમૃત મહોત્સવ’ને સહજાનંદનગર ખાતે ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે સ્વામિનારાયણ સંસ્થાના...
Otherકરંટ અફેયરતાજા સમાચાર

દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી

saveragujarat
સવેરા ગુજરાત,બનાસકાંઠા, તા.22 શ્રી નિવાસ રામાનુજન નો જન્મ 22 મી ડીસેમ્બર 1887 ના રોજ થયો હતો. તેઓ મહાન ગણિતશાસ્ત્રી હતા. તેમને ટૂંકા આયુષ્ય ગાળામાં આશરે...
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

અમદાવાદ પશ્ચિમના સાંસદની અધ્યક્ષતામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિકાસ માટે રાષ્ટ્રીય સ્તરે સંગઠનની રચના કરવામાં આવશે

saveragujarat
સવેરા ગુજરાત,અમદાવાદ, તા.22 અમદાવાદ: ભારત અને વિશ્વભરમાં સ્થાયી થયેલા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયની એકતા , શૈક્ષણિક, સામાજિક, રોજગાર, રાજકીય, આરોગ્ય, સામાજિક ન્યાય, સહિતના...