પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે. પીએમ મોદી 12 માર્ચે ગુજરાત આવશે. 12 માર્ચે રાજ્યમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. સરદાર પટેલ સ્ટેડિયમમાં આ કાર્યક્રમ યોજાશે.
સવેરા ગુજરાત/અમદાવાદ:- પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે. પીએમ મોદી 12 માર્ચે ગુજરાત આવશે. 12 માર્ચે રાજ્યમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. સરદાર પટેલ સ્ટેડિયમમાં આ કાર્યક્રમ યોજાશે. રક્ષા શક્તિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પ્રધાનમંત્રી મોદી હાજરી આપશે.