Savera Gujarat
Other

પાકિસ્તાન પેશાવરમા આતંકીઓનો મસ્જીદ પર આત્મઘાતી હુમલો

સવેરા ગુજરાત:-  પાકિસ્તાન ના પેશાવર ખાતે બે આતંકિઓ દ્વારા આત્મઘાતી હુમલો કરવામા આવ્યો છે , પેશાવરમા આવેલી એક મસ્જીદમા હમલાવરોએ બોમ્બબ્લાસ્ટ કર્યો છે

બન્ને આતંકિઓએ સૌ પ્રથમ ફાઈરીંગ ચાલુ કર્યું હતુ અને લોકોમા ખોફ જગાવવાનો પ્રયાસ કર્યો હતો બાદમા મસ્જિદની બિલ્ડીંગમા બ્લાસ્ટ કરવામા આવતા 30 પકિસ્તાની નાગરિકોના મોત નિપજ્યા છે અને 50 થી વધુ ઘાયલ થયાના સમમાચાર મળી રહ્યાં છે બોમ્બ બ્લાસ્ટને પગલે મસ્જિદ તહસનહસ થઈ ગઈ છે તેમજ આસપાસના મકાનોના પણ ભારી નુક્ષાન થવા પામ્યુ છે ઘટનાને પગકે પાકિસ્તાની એજંસી એસ.એસ.પી. એ ઓપરેશન આદર્યું છે.

 

Related posts

રાજકોટમાં રાજકારણની પહેલી પાઠશાળા જનતાના ચરણોમાં શીખ્યો

saveragujarat

લૂપ લાઇન પર ઉભી હતી માલગાડી, તેમ છતાં કોરોમંડલ એક્સપ્રેસને મળ્યું ગ્રીન સિગ્નલ

saveragujarat

ગુજરાતમાં સાયબર છેતરપીંડીના ગુનામાં એક જ વર્ષમાં 67 ટકાનો ધરખમ વધારો

saveragujarat

Leave a Comment