ગાંધીનગર મનપાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં ભાજપે જંગી બહુમતીથી જીત મેળવી છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપે 44 માંથી 41 બેઠકો જીતી છે. જ્યારે...
ચંડીગઢમાં પંજાબ ગવર્નર હાઉસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા નવજોત સિંહ સિદ્ધુ સહિત પંજાબ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અને કાર્યકરોને ચંડીગઢ પોલીસે કસ્ટડીમાં લીધા હતા. પંજાબ...
પંજાબના મુખ્યમંત્રીના રાજીનામા બાદ આખરે ભાજપમાં જોડાવાની અફવાઓનો અંત આવ્યો છે. કેપ્ટન અમરિંદર સિંહે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભાજપમાં જોડાશે નહીં. એક ખાનગી ન્યૂઝ...