Savera Gujarat
Other

જામનગરમાં ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન કરવામા આવ્યું હતૂં .સી.આર.પાટીલે પ્રસ્થાન કરાવ્યું.

સવેરા ગુજરાત:-   હર વર્ષની જેમ આ વર્ષે પણ  હિન્દૂ ઉત્સવ સમિતિ તથા મહાદેવ હર મિત્રમંડળ દ્વારા જામનગરમાં પ્રતિવર્ષ નાગેશ્વર ખાતે આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિરથી ભીડભંજન મંદિર સુધી ભવ્ય શિવ-શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.આ તબ્બકે શિવરાત્રીના દિવસે સી.આર.પાટીલ દ્વારા જામનગર સિદ્ધનાથ મંદિર ખાતેથી શિવજીની પાલખીનું પ્રસ્થાન કરવામાં આવેલ. સી.આર.પાટીલ  સિદ્ધનાથ મંદિર થી હજીરા સુધી શિવ-શોભા યાત્રામાં જોડાયેલ. ઠેર ઠેર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ , શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ રમેશભાઈ મૂંગરા, મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ભાઈ ચનીયારા, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, દંડક કેતન ગોશરાણી, ડે મેયર તપન પરમાર, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર સહીત શહેર સંગઠનના હોદેદારો, વિવિધ મોરચાના હોદેદારો – પદાધિકારીઓ, કોર્પોરેટરો, શિક્ષણસમિતિના સભ્યો, વોર્ડ સમિતિના પદાધિકારીઓ સહીત વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ટેન્કરે બાઈક સવાર દંપત્તિને અડફેટે લેતા કમકમાટી ભર્યા મોત

saveragujarat

પાલીતાણા થી ભુજ (કચ્છ) વોલ્વો સ્લીપર બસ A.C.ચાલુ થઈ

saveragujarat

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાધાણી અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બરવાળા અને ધંધૂકામાં માદક દ્રવ્યોના કારણે અસરગ્રસ્ત દર્દીઓની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મુલાકાત

saveragujarat

Leave a Comment