જેને પાલિતાણા મધ્યે ડ્રાઇવર તથા કંડકટરને મોઢું મીઠું કરાવી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું
આ બસને આજ સાંજે ૦૬ઃ૦૦ કલાકે મણિભદ્ર કંટ્રોલ પોઇન્ટ તળેટી ની બારે APMC માર્કેટના વાઇસચેરમેન શ્રી ભગીરથભાઈ સરવૈયા તથા કચ્છ વાગડ સાત ચોવીસી સમાજના પ્રમુખ શ્રીવીરાગભાઈ કુબડીયા (કચ્છી) તથા ખજાનચી શ્રીનિલેશ સંઘવી તથા મણિભદ્ર વીર મંદિરના મેનેજર શ્રીવિપુલભાઈ શાહ શુભારંભ કરાવ્યો હતો
આ પ્રસંગે કચ્છ વાગડ ચોવીસી જૈન પાલીતાણા સમાજના વડીલ શ્રી ચીમનભાઈ કુબડિયા (કચ્છી) જયસુખભાઇ શાહ (જે.ડી.ભાઈ) તથા કીર્તિભાઈ સંઘવી પ્રભુભાઈ સંઘવી તથા કચ્છ વાગડ સાત ચોવીસી સમાજના સભ્યોએ હાજરી આપી હતી
previous post