Savera Gujarat
Other

વૈષ્ણોદેવી મંદિરની ચોતરફ હિમવર્ષાનો અદ્ભૂત નજારો

કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહીતના ઉતર ભારતના રાજયોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે અને સર્વત્ર બરફની ચાદર છે.હિન્દુઓના પવિત્ર યાત્રાધામમાં વૈષ્ણોદેવી મંદિર પણ બરફથી ઢંકાઈ ગયુ છે.ત્રિકુટા પર્વત પર ર્માં વૈષ્ણોદેવી ભવન ફરતે બરફ છવાયો છે અને તેનો અલૌકિક નજારો પણ આકર્ષણરૂપ બન્યો છે.શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈનબોર્ડના કાર્યકરો દ્વારા માર્ગ પરથી બરફ હટાવીને શ્રધ્ધાળુઓ માટે રસ્તો સાફ કરવામાં આવી રહ્યો છે. હિમવર્ષા-ખરાબ વાતાવરણને કારણે હેલીકોપ્ટર સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી.

Related posts

વડાપ્રધાન મોદીના આગમાનને પગલે ૧૧ અને ૧૨ માર્ચે અમદાવાદના કેટલાક માર્ગો પર પ્રતિબંધ મુકાયો

saveragujarat

અકસ્માત રોકવા અમદાવાદ ટ્રાફિક પોલીસ સજ્જ બની છે તમે પણ સતર્ક બનો

saveragujarat

હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઈ.

saveragujarat

Leave a Comment