Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ સરકારના મંત્રીઓની કરાઈ ખાતાની ફાળવણી, જાણો ક્યાં મંત્રીઓને ક્યું ખાતું સોંપવામાં આવ્યું…

ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળે ગુરુવારે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે નવા મંત્રીમંડળની શપથવિધી યોજાઈ હતી. જેમાં ‘નો રિપીટ’ થિયરી અપનાવીને તમામ જૂના મંત્રીઓને કેબિનેટમાં પડતા મૂકવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કુલ 24 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક મંત્રીઓને ખાતની ફાળવણી કરવામાં આવી છે.

 

Related posts

કાલુપુર રેલવે સ્ટેશન પર સતત ચોરીના બનાવથી મુસાફરો ત્રસ્ત

saveragujarat

હોળી ઈફેક્ટઃ ઉત્તર ભારત તરફ જતી તમામ ટ્રેન હાઉસફુલ

saveragujarat

IPS અધિકારીને બદનામ કરી કરોડો રૂપિયા પડાવવાનુ કાવતરુ રચાયુ

saveragujarat

Leave a Comment