Savera Gujarat
તાજા સમાચારરાજકીય

જામનગરમાં CM ભુપેન્દ્ર પટેલ નું આગમન થયું, ધુવાવ ખાતે પહોંચી પુરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પદ ગ્રહણ કર્યા બાદ સૌપ્રથમ જામનગર આવી પહોંચ્યા હતા. અને ધુવાવ ખાતે તેમજ મહાપ્રભુજી બેઠક વિસ્તારની મુલાકાત લઇ વિસ્તારના અસરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી થયેલા નુકસાનની વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોને તમામ સહાયની ખાતરી આપી હતી.

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર”ના યુવા સંશોધકોને સન્માનિત કર્યા

saveragujarat

શ્રમિકોની ચોપાલ આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરાઇ

saveragujarat

સુરતમાં ૮ કિલોથી વધુ વજનના ચરસ સાથે ત્રણની ધરપકડ થઈ

saveragujarat

Leave a Comment