વડગામ તાલુકા મા ઠેર ઠેર ગણેશોત્સવ ઉજવવામા આવે છે ત્યાંરે વડગામ તાલુકાના ભરોડ ગામે સમસ્ત નાઈ સમાજ ના લોકો દ્વારા પ્રથમ વષૅથી ગણપતિ બાપા ની મુર્તિની સ્થાપના કરી પાંચ દિવસ પૂણૅ થતાં ભરોડના સમસ્ત નાઈ સમાજ ના વડીલો.યુવાનો અને મહિલાઓ દ્વારા આજે ભરોડથી વાગતા ઢોલે ગણપતિ બાપા ની મુર્તિ ને વિશ્વેશ્વર ખાતે લઈ જવામા આવી