Savera Gujarat
તાજા સમાચારરાજકીય

વડગામ તાલુકાના ભરોડ ગામે સમસ્ત નાઈ સમાજ દ્વારા ગણપતિની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી

વડગામ તાલુકા મા ઠેર ઠેર ગણેશોત્સવ ઉજવવામા આવે છે ત્યાંરે વડગામ તાલુકાના ભરોડ ગામે સમસ્ત નાઈ સમાજ ના લોકો દ્વારા પ્રથમ વષૅથી ગણપતિ બાપા ની મુર્તિની સ્થાપના કરી પાંચ દિવસ પૂણૅ થતાં ભરોડના સમસ્ત નાઈ સમાજ ના વડીલો.યુવાનો અને મહિલાઓ દ્વારા આજે ભરોડથી વાગતા ઢોલે ગણપતિ બાપા ની મુર્તિ ને વિશ્વેશ્વર ખાતે લઈ જવામા આવી

Related posts

સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે નિરાકરણ ન આવતાં મહામંડળ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમ યોજાશે

saveragujarat

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને પાન મસાલા ની જાહેરાત સાથે ફાડયો છેડો, કંપનીને કરાર મુજબ રૂપિયા કર્યા પરત…

saveragujarat

ડેન્ગ્યુ તાવથી દૂર રહેવા માટે ખોરાક માં આ વસ્તુઓનો કરો સમાવેશ, પ્લેટલેટ્સ વધવામાં થશે મદદરૂપ…

saveragujarat

Leave a Comment