Savera Gujarat
Otherતાજા સમાચારભારતવિદેશ

ખાદી ગ્રામોધ્યોગના એક્સપર્ટ મનોજકુમાર પધાર્યા ગુજરાતના સાપ્તાહીક પ્રવાસે.

સવેરા ગુજરાત/સંક્ષેપ્ત સમાચાર:-  ખાદી તથા ગ્રામોદ્યોગ આયોગના માનનીય એક્સપર્ટ સદસ્ય વિપણન  મનોજ કુમાર ગોયલ ગુજરાતના પ્રવાસે પધાર્યા છે તેમજ ગુજરાતના સાપ્તાહીક પ્રવાસ દરમીયાન વિવિધ ઉધ્યોગ પ્લાંટની મુલાકાત લઈ ચુક્યાં છે જેમા  ગુજરાતપ્રવાસ દરમિયાન ગોયલજીએ મુખ્યરૂપે ઉદ્યોગ ભારતી, ગોંડલ, રેશમ પ્લાન્ટ સુરેન્દ્રનગર, રાજ્ય કાર્યાલય, અમદાવાદ, ઓમ ખાદી-ખાદી માર્ક યુનિટ તથા અન્ય ખાદી ભવનોની મુલાકાત લીધી. કેવી રીતે ખાદીનું વેચાણ વધારી શકાય તે વિષયે તથા ઉત્પાદનમાં નવિનીકરણ વગેરે વિષયોના સંદર્ભે સંસ્થાના પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

 

Related posts

યુક્રેનમા ફસાયેલા ભારતીય વિધ્યાર્થીઓના રેસ્ક્યુ પર ભારત સરકારનો સફળ પ્રયાસ‌-ગુજરાતી પરીવારોમા ખુશીનો માહોલ

saveragujarat

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા હોસ્પિટલમાં સામાન્ય દર્દી બની ને ગયા તો ગાર્ડે ફટકારી લાકડી, જાણો ક્યાં કારણોસર ?

saveragujarat

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સહિત ગુજરાતના 7 પોલીસ ભવનના ઉદ્ઘાટન માટે ગૃહમંત્રી અમિત શાહનો સમય મંગાયો

saveragujarat

Leave a Comment