Savera Gujarat
Otherતાજા સમાચારભારતવિદેશ

ખાદી ગ્રામોધ્યોગના એક્સપર્ટ મનોજકુમાર પધાર્યા ગુજરાતના સાપ્તાહીક પ્રવાસે.

સવેરા ગુજરાત/સંક્ષેપ્ત સમાચાર:-  ખાદી તથા ગ્રામોદ્યોગ આયોગના માનનીય એક્સપર્ટ સદસ્ય વિપણન  મનોજ કુમાર ગોયલ ગુજરાતના પ્રવાસે પધાર્યા છે તેમજ ગુજરાતના સાપ્તાહીક પ્રવાસ દરમીયાન વિવિધ ઉધ્યોગ પ્લાંટની મુલાકાત લઈ ચુક્યાં છે જેમા  ગુજરાતપ્રવાસ દરમિયાન ગોયલજીએ મુખ્યરૂપે ઉદ્યોગ ભારતી, ગોંડલ, રેશમ પ્લાન્ટ સુરેન્દ્રનગર, રાજ્ય કાર્યાલય, અમદાવાદ, ઓમ ખાદી-ખાદી માર્ક યુનિટ તથા અન્ય ખાદી ભવનોની મુલાકાત લીધી. કેવી રીતે ખાદીનું વેચાણ વધારી શકાય તે વિષયે તથા ઉત્પાદનમાં નવિનીકરણ વગેરે વિષયોના સંદર્ભે સંસ્થાના પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

 

Related posts

દેશમાં સૌથી પ્રભાવશાળીમાં મોદી નંબર વન અમિત શાહ નંબર ટુ

saveragujarat

ઈદ પર આ બે દિગ્ગજ કલાકારો ની ફિલ્મ ટકરાશે આમને-સામને, જાણો કોણ મારશે બાજી ?

saveragujarat

હેલ્મેટ કાનૂનનો કડક અમલ કરાવો: હાઈકોર્ટનો હુકમ

saveragujarat

Leave a Comment