Savera Gujarat
Other

અરવલ્લી:ભાજપના રાષ્ટ્રીય સંગઠન પુર્વ મહામંત્રી સંજય જોશીએ મોડાસામાં સુરેશ ત્રિવેદીના ઘરે ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી

સવેરા ગુજરાત/સંક્ષેપ્ત સમચાર:-  અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે એક પારિવારિક પ્રસંગમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન પૂર્વ મંત્રી સંજય જોશીએ હાજરી આપી હતી.ભાજપ નેતા સુરેશ ત્રિવેદીના નિવાસસ્થાને આવેલ સંજય જોશીએ ઉત્તર પ્રદેશ ચૂંટણી મામલે નિવેદન આપ્યું હતું.ઉત્તર પ્રદેશને ઉત્તમ પ્રદેશ બનાવવા માટે ભાજપ કટિબદ્ધ છે.,,અને ભાજપની સરકાર ફરી ઉત્તર પ્રદેશમાં બનશે તેવો આશાવાદ સંજય જોશીએ વ્યકત કર્યો હતો.

 

Related posts

પટણાના ગ્રામિણ વિભાગના ઇજનેરના પાસેથી અધધધ..પાંચ કરોડ રોકડા સહિત દસ્તાવેજ અને દાગીના મળ્યાં

saveragujarat

બાંગ્લાદેશ સામે ઈશાન કિશને ફટકારી સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

saveragujarat

એમ્બેસીએ પ્રમાણપત્ર આપવાનો ઈનકાર કરતા મહિલા હાઈકોર્ટમાં ગઈ

saveragujarat

Leave a Comment