સવેરા ગુજરાત/સંક્ષેપ્ત સમચાર:- અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે એક પારિવારિક પ્રસંગમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન પૂર્વ મંત્રી સંજય જોશીએ હાજરી આપી હતી.ભાજપ નેતા સુરેશ ત્રિવેદીના નિવાસસ્થાને આવેલ સંજય જોશીએ ઉત્તર પ્રદેશ ચૂંટણી મામલે નિવેદન આપ્યું હતું.ઉત્તર પ્રદેશને ઉત્તમ પ્રદેશ બનાવવા માટે ભાજપ કટિબદ્ધ છે.,,અને ભાજપની સરકાર ફરી ઉત્તર પ્રદેશમાં બનશે તેવો આશાવાદ સંજય જોશીએ વ્યકત કર્યો હતો.