Savera Gujarat
Other

અરવલ્લી:ભાજપના રાષ્ટ્રીય સંગઠન પુર્વ મહામંત્રી સંજય જોશીએ મોડાસામાં સુરેશ ત્રિવેદીના ઘરે ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી

સવેરા ગુજરાત/સંક્ષેપ્ત સમચાર:-  અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે એક પારિવારિક પ્રસંગમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન પૂર્વ મંત્રી સંજય જોશીએ હાજરી આપી હતી.ભાજપ નેતા સુરેશ ત્રિવેદીના નિવાસસ્થાને આવેલ સંજય જોશીએ ઉત્તર પ્રદેશ ચૂંટણી મામલે નિવેદન આપ્યું હતું.ઉત્તર પ્રદેશને ઉત્તમ પ્રદેશ બનાવવા માટે ભાજપ કટિબદ્ધ છે.,,અને ભાજપની સરકાર ફરી ઉત્તર પ્રદેશમાં બનશે તેવો આશાવાદ સંજય જોશીએ વ્યકત કર્યો હતો.

 

Related posts

ગુજરાત ભાજપા ધારાસભ્ય દળની બેઠકમાં ભુપેન્દ્રભાઇ પટેલ ને સર્વાનુમતે ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાઈ આવવા

saveragujarat

ચીનમાં જાન્યુઆરીમાં કોરોનાથી રોજના ૨૫ હજારના મોતની શક્યતા

saveragujarat

અમદાવાદ એરપોર્ટના અગાઉના રિ-કાર્પેટીંગમાં જબરી ગેરરીતિનો ઘટસ્ફોટ : ઉચ્ચ અધિકારીઓને છાવરાયા

saveragujarat

Leave a Comment