Savera Gujarat
Other

અરવલ્લી કુશકી સુર્યા ફાઉન્ડેશન દ્વારા આયોજિત રોગ મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ નું આયોજન કરવામા આવ્યુ.

સવેરા ગુજરાત/અરવલ્લી:-  ભિલોડા કુશકી રાષ્ટ્રીય પ્રાકૃતિક ચિકિત્સા સંસ્થાન તેમજ આયુષ મંત્રાલય ભારત સરકાર ના સહયોગથી ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઇઝેશન તેમજ સૂર્ય ફાઉન્ડેશન દ્વારા આયોજિત રોગ મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ નું આયોજન ગુજરાતના અરવલ્લી જિલ્લાના, કુશકી ગામ મધ્યે આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં, ડૉ. રમેશભાઈ વાજા, ડૉ, ઉષાબેન મકવાણા એ નેચરોપેથી તેમજ રોગ મુક્ત ભારત અભિયાન વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ શામળભાઈ, સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ના મેનેજર સત્યેન્દ્ર શર્મા, સૂર્યા ફાઉન્ડેશનના જોન પ્રમુખ શત્રુહન કશ્યપ, સૂર્યા ફાઉન્ડેશન ગુજરાત ના પ્રમુખ  મહિપતભાઈ, અરવલ્લી જિલ્લા ના પ્રમુખ જયદીપજી ઠાકોર તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

સવેરા ગુજરાત:-સંજય શમૉ અરવલ્લી

 

Related posts

જામનગર મહાનગરપાલિકાની NPSS સંચાલિત અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નવનિર્મિત મ્યુનિસિપલ શાળા નં. ૧ નું કરાયું લોકાર્પણ

saveragujarat

શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ, બાવળામાં શ્રી અબજીબાપા આરતી દિન – ૯પ મી જયંતીની થઈ ઉજવણી તથા વિવિધ સંસ્થાઓ દ્વારા આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીનું બહુમાન તેમજ દાનની સરવાણી…

saveragujarat

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં ભારતે શાનદાર જીત મેળવી

saveragujarat

Leave a Comment