Savera Gujarat
Other

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને આશિર્વાદ સેવા સંકુલના સંયુક્ત ઊપક્રમે “દંડીસ્વામી આશ્રમ ડાકોર ખાતે પરિસંવાદ યોજાયો.

સવેરા ગુજરાત/ડાકોર:-  દંડીસ્વામી આશ્રમમા ” સાહિત્યકારોની સ્વાતંત્ર્ય ચળવળમા ભૂમિકા” ઊપર પરિસંંવાદ યોજાયો હતો.

આ પ્રસંગે મહંંતશ્રી વિજયદાસજી , ખેડા જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ નયનાબેન પટેલ, યોગેંદ્રાસિંહ પરમાર (ચેરમેન એપી.એમ.સી.), રાજેશભાઇ પટેલ ( પ્રમુખ ડાકોર નગરપાલિકા) , ખાસ ઊપસ્થિત રહ્યાં હતા, વક્તા તરીકે, ડો. નરેશભઈ વૈદ અ‍ને ડૉ. જય વસાવડા એ ખુબજ પ્રેરક પ્રાસંગીક અને ઊમદા ઊદાહરણો સાથે વક્તવ્ય આપ્યા હતા,

 

તદઊપરાંત આશિર્વાદ સેવા સંકુલના કે.બી. શાહે સ્વાગત પ્રવચંથી સૌ અતિથી વિશેષ નુ ભાવભર્યુ સ્વાગત કર્યુ હતુ

Related posts

જન્માષ્ટમીના પવિત્ર પર્વ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે

saveragujarat

ભિલોડાના કુંભારી તલાવડી યુવક હત્યા મામલે એક મહિલા સાથે ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચતી ભીલોડા પોલીસ

saveragujarat

ચીને ૧ વર્ષમાં ૬૦ પરમાણુ હથિયારનો વધારો કર્યો

saveragujarat

Leave a Comment