Savera Gujarat
Other

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને આશિર્વાદ સેવા સંકુલના સંયુક્ત ઊપક્રમે “દંડીસ્વામી આશ્રમ ડાકોર ખાતે પરિસંવાદ યોજાયો.

સવેરા ગુજરાત/ડાકોર:-  દંડીસ્વામી આશ્રમમા ” સાહિત્યકારોની સ્વાતંત્ર્ય ચળવળમા ભૂમિકા” ઊપર પરિસંંવાદ યોજાયો હતો.

આ પ્રસંગે મહંંતશ્રી વિજયદાસજી , ખેડા જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ નયનાબેન પટેલ, યોગેંદ્રાસિંહ પરમાર (ચેરમેન એપી.એમ.સી.), રાજેશભાઇ પટેલ ( પ્રમુખ ડાકોર નગરપાલિકા) , ખાસ ઊપસ્થિત રહ્યાં હતા, વક્તા તરીકે, ડો. નરેશભઈ વૈદ અ‍ને ડૉ. જય વસાવડા એ ખુબજ પ્રેરક પ્રાસંગીક અને ઊમદા ઊદાહરણો સાથે વક્તવ્ય આપ્યા હતા,

 

તદઊપરાંત આશિર્વાદ સેવા સંકુલના કે.બી. શાહે સ્વાગત પ્રવચંથી સૌ અતિથી વિશેષ નુ ભાવભર્યુ સ્વાગત કર્યુ હતુ

Related posts

મોદીની વિદેશનીતિઓ ભારતને દુનિયા સમક્ષ એક મજબૂત રાષ્ટ્ર તરીકે પ્રેઝન્ટ કરે છે ઃ આ દેશોમાં ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી

saveragujarat

ઇડર માં ધોરણ 1 થી 9 નુ શિક્ષણ શરૂ , સ્કુલો મા વિધ્યાર્થીઓનો કલરવ સમ્ભળાવા લાગ્યો.

saveragujarat

ગુજરાતમાં નવરાત્રિમાં નવે નવ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

saveragujarat

Leave a Comment