સવેરા ગુજરાત/ડાકોર:- દંડીસ્વામી આશ્રમમા ” સાહિત્યકારોની સ્વાતંત્ર્ય ચળવળમા ભૂમિકા” ઊપર પરિસંંવાદ યોજાયો હતો.
આ પ્રસંગે મહંંતશ્રી વિજયદાસજી , ખેડા જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ નયનાબેન પટેલ, યોગેંદ્રાસિંહ પરમાર (ચેરમેન એપી.એમ.સી.), રાજેશભાઇ પટેલ ( પ્રમુખ ડાકોર નગરપાલિકા) , ખાસ ઊપસ્થિત રહ્યાં હતા, વક્તા તરીકે, ડો. નરેશભઈ વૈદ અને ડૉ. જય વસાવડા એ ખુબજ પ્રેરક પ્રાસંગીક અને ઊમદા ઊદાહરણો સાથે વક્તવ્ય આપ્યા હતા,
તદઊપરાંત આશિર્વાદ સેવા સંકુલના કે.બી. શાહે સ્વાગત પ્રવચંથી સૌ અતિથી વિશેષ નુ ભાવભર્યુ સ્વાગત કર્યુ હતુ