Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ સરકારના મંત્રીઓની કરાઈ ખાતાની ફાળવણી, જાણો ક્યાં મંત્રીઓને ક્યું ખાતું સોંપવામાં આવ્યું…

ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળે ગુરુવારે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે નવા મંત્રીમંડળની શપથવિધી યોજાઈ હતી. જેમાં ‘નો રિપીટ’ થિયરી અપનાવીને તમામ જૂના મંત્રીઓને કેબિનેટમાં પડતા મૂકવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કુલ 24 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક મંત્રીઓને ખાતની ફાળવણી કરવામાં આવી છે.

 

Related posts

દિલ્હીના મુડકા વિસ્તારની બિલ્ડીંગમાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડમાં ૨૭ નાગરીકોના મોત

saveragujarat

ઉ.ભારતમાં વરસાદનું એલર્ટ, દિલ્હીમાં ફરીથી આવશે હીટવેવ

saveragujarat

ગીર સોમનાથની મનીષાએ બેંગકોકમાં કીક બોક્સીંગ ચેમ્પીયનશીપમાં બે મેડલ જીત્યા

saveragujarat

Leave a Comment