યાત્રાધામ અંબાજીમાં સિદ્ધહેમ સેવા કેમ્પ પાટણ દ્વારા અંબાજી દર્શન આવનાર પદયાત્રિકો માટે વિના મુલ્યે ભોજન પ્રસાદ ની સેવા આપવામાં આવી રહી છે
ભારત દેશના લોક લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના જન્મદિવસ નિમિત્તે સિદ્ધહેમ સેવા કેમ્પ પાટણ દ્વારા યાત્રિકોને મોહનથાળ નો પ્રસાદ વિતરણ કરીને પ્રધાનમંત્રી શ્રી નો...