જો તમે અંબાજી દર્શન કરવા જવાનો પ્લાન કરતા હોય તો સૌથી પહેલા આ વાંચી લેજો, તંત્ર દ્વારા લેવામાં આવ્યો મોટો નિર્ણય…
બનાસકાંઠાના અંબાજી તરફ તમારું પોતાનું વાહન લઈને જતા હો તો એક સાવચેતી ખાસ રાખજો કારણકે, અંબાજી બાજુનો એક માર્ગ બંધ કરવાનો વહીવટી તંત્રે નિર્ણય લીધો...