નવરાત્રિ દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે (AMTS) મુસાફરો માટે ધાર્મિક બસ સેવાની કરી જાહેરાત…
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે નાગરિકો માટે 7-10-2021 ના રોજથી નવરાત્રી પર્વ શરૂ થતો હોવાથી. શહેરના જુદા-જુદા વિસ્તારમાં આવેલ માતાજીના મંદિરો જેમ કે ભદ્રકાળી મંદિર- લાલ...