દુર્ગા પૂજાના અવસર પર કટ્ટરપંથીઓએ બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પંડાલ અને મૂર્તિઓને તોડી નાંખી…
બાંગ્લાદેશમાં દુર્ગા પૂજાના અવસર પર કટ્ટરપંથીઓએ કેટલાંય પૂજા પંડાલો પર હુમલો કરીને મૂર્તિઓની તોડફોડ કરી છે. બાંગ્લાદેશ હિન્દુ યુનિટી કાઉન્સિલે ટ્વીટ કરી આ અંગેની માહિતી...