સવેરા ગુજરાત માણસા , તા 22
૩૬ ગામ પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા તેરસની હવન પૂજા તથા સ્નેહ મિલન ની ઉજવણી કરવામાં આવી
આજરોજ માણસા તાલુકા ના વાગોસણા ખાતે વિશ્વકર્મા દાદા નાં વંશજ ૩૬ ગામ પંચાલ સમાજ દ્વારા સમાજ ના વિશ્વકર્મા સ્વયં સેવક સેવા મંડળ ના અગ્રણી એવા
૧) પંચાલ ચંદ્રેશભાઈ બી.
૨) પંચાલ શરદકુમાર જી.
પંચાલ
૩) અશ્વિનકુમાર જે.
પંચાલ
૪) રાકેશકુમાર ડી.
પંચાલ
૫) દીપકભાઈ બી. અને સમાજ ના તમામ સ્વયં સેવક દ્વારા આજે વિશ્વકર્મા દાદા નું હવન પૂજા તેમજ સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવેલ જેમાં ૩૬ ગામ પંચાલ સમાજ હાજર રહેલ અને વિશ્વકર્મા દાદા ની તેરસ ની ઉજવણી કરવામાં આવી હતી અને સંગઠન દ્વારા આગળ નાં સમય માં સંગઠન દ્વારા સમાજ ના વિકાસનાં કાર્યો કરવામાં આવશે અને સમાજ ને એક નવી દિશા આપવામાં આવશે