સવેરા ગુજરાત,ગાંધીનગર, ,તા 03
ગાંધીનગર, : રાજ્યમાં 50 જેટલા આઈએએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. શ્રી કે. એલ. બચાણીએ આજે ગાંધીનગર ખાતે માહિતી નિયામક તરીકે પદભાર સંભાળ્યો હતો. બચાણી ૨૦૧૦ની બેચના આઇએએસ અધિકારી છે. આ પહેલા તેઓ જિલ્લા કલેકટર, ખેડા તરીકે કાર્યરત હતા. હવે તેઓએ ગાંધીનગર માહિતી નિયામક તરીકે ચાર્જ સંભાળ્યો છે.