Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારત

ગાંધીનગર માહિતી નિયામક તરીકે કે. એલ. બચાણીએ પદભાર સાંભળ્યો

સવેરા ગુજરાત,ગાંધીનગર,  ,તા 03

ગાંધીનગર, : રાજ્યમાં 50 જેટલા આઈએએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. શ્રી કે. એલ. બચાણીએ આજે ગાંધીનગર ખાતે માહિતી નિયામક તરીકે પદભાર સંભાળ્યો હતો. બચાણી ૨૦૧૦ની બેચના આઇએએસ અધિકારી છે. આ પહેલા તેઓ જિલ્લા કલેકટર, ખેડા તરીકે કાર્યરત હતા. હવે તેઓએ ગાંધીનગર માહિતી નિયામક તરીકે ચાર્જ સંભાળ્યો છે.

Related posts

ગુજરાત સરકારના બે મંત્રીઓના ખાતા છીનવાતાં કોંગ્રેસ દ્વારા સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યાં

saveragujarat

અમદાવાદ : બી જે મેડીકલના MBBS વિદ્યાર્થીઓને પડતી હાલાકીને પગલે વિદ્યાર્થીઓ ઉતર્યા રોડ પર…

saveragujarat

જામનગર સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે રંગોળી સ્પર્ધાનું કરાયું આયોજન

saveragujarat

Leave a Comment