Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

મુખ્યમંત્રી   ભૂપેન્‍દ્ર પટેલે તેમના ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી આ અવસરના વધામણાં કર્યા હતા

સવેરા ગુજરાત,ગાંધીનગર, ,તા22

ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન   નરેન્‍દ્રભાઈ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે.
• ગુજરાતે વડાપ્રધાન ની આ અપીલનો ઉમંગ ઉલ્લાસ સાથે પ્રતિસાદ આપતાં નગરો, મહાનગરો, ગામોમાં ઠેરઠેર દિપોત્સવનું આયોજન કર્યું છે.


• મુખ્યમંત્રી   ભૂપેન્‍દ્ર પટેલે તેમના ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી આ અવસરના વધામણાં કર્યા હતા.
• રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓના નિવાસ સંકુલમાં પણ દિવડા પ્રગટાવીને અયોધ્યા મંદિરમાં રામલલ્લાના બિરાજમાન થવાના ઉમંગ અવસરની ઉજવણી કરવામાં આવી હતી

Related posts

અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે નકલી દસ્તાવેજાે બનાવનાર પાંચ જેટલા શખસોની ધરપકડ કરી

saveragujarat

એન્ડ્રોઈડ ફોન બનાવનારી કંપની ગુગલ પ્રી ઈન્સ્ટોલ હશે કે નહીં તેનો ર્નિણય લેશે

saveragujarat

૨૦ કરોડથી વધુ વપરાશકર્તાઓના ઈમેલ આઈડી લીક થયાનો દાવો

saveragujarat

Leave a Comment