Savera Gujarat
Other

સીનીયર સીટીઝન સત્સંગ મંડળ માધવબાગ પાયલ નગર નરોડા અમદાવાદ તરફથી સલ્મ વિસ્તારમાં વિના મૂલ્યે ચંપલનું વિતરણ કર્યુ

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૦૪
સીનીયર સીટીઝન દ્વારા ગરીબ લોકોને સહાયભૂત થવું તેમજ સંકટની ક્ષણોમાં હંમેશા જનસેવા એજ પ્રભુ સેવાના પથ પર સચોટ અને સેવાકિય કાર્ય કરતી સંસ્થા સીનીયર સીટીઝન દ્વારા અનેક જનહિતના કાર્યો કરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત આ સંસ્થાના પ્રમુખ ધનજીભાઇ પંચાલના નેતૃત્વ હેઠળ કમિટીના તમામ સભ્યો પણ પોતાનુ અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે જે અંતર્ગત સીનીયર સીટીઝન સત્સંગ મંડળ માધવબાગ પાયલ નગર નરોડા અમદાવાદ તરફથી અખાત્રીજના શુભ દિવસે ગરીબોને તેમના છાપરાઓમાં ફરી ફરીને કમિટીના સભ્યો દ્વારા વિના મૂલ્યે ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related posts

આજથી ગાંધીનગરમાં ત્રિદિવસિય મેંગો મહોત્સવ યોજાશે જેમાં દેશમાં કેરની વિવિધ જાતોનું પ્રદર્શન અને વચાણ થશે

saveragujarat

હર્ષ સંઘવીને ‘‘ડ્રગ્સ સંઘવી’’ કહેવા મામલે ગોપાલ ઈટાલિયા સામે ફરિયાદ

saveragujarat

કમળો હોય તેને પીળું જ દેખાવાનું છે રૂપાણી,500 કરોડ રૂપિયાનું તો શું, 5 રૂપિયાનું પણ કૌભાંડ થયું નથી: પૂર્વ CM

saveragujarat

Leave a Comment