Savera Gujarat
Other

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી એકાએક સૌરાષ્ટ્રમાં : આજે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે કરશે મુલાકાત, મા ખોડલના આશીર્વાદ મેળવશે

ગઈકાલે જ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોરના નામની જાહેરાત થઈ હતી રાજકોટ : ગઈકાલે રાષ્ટ્રીય કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાતના નવા અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોર અને વિપક્ષ નેતા તરીકે સુખરામ સિંહ રાઠવા ની નિમણુંક કરવામાં આવી છે. ત્યારબાદ આજે સવારે 11 વાગ્યે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી ખોડલધામમાં મા ખોડલને શીશ ઝુકવશે અને આશીર્વાદ મેળવશે. આ ઉપરાંત તેઓ પાટીદાર અગ્રણી નરેશ પટેલ સાથે મુલાકાત કરશે.

Related posts

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ માદક દ્રવ્યોના સેવનના કારણે અસરગ્રસ્ત થયેલાં ધંધુકા અને બરવાળાના લોકોની સારવાર-સુશ્રુષાની વિગતો મેળવવાં અને તેમને માનસિક સધિયારો આપવાં માટે ભાવનગરની મુલાકાતે

saveragujarat

વિશ્વ સિંહ દિવસ સિંહ ઃ રાજ્ય સરકારને સિંહ સરક્ષણને પ્રાથમિકતા આપી પ્રોટકશન માટે અસરકારક પગલા લીધા ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

saveragujarat

છેલ્લા ૨૪ કલાકમાં એક લાખ ૭૨ હજાર કેસ નોંધાયા

saveragujarat

Leave a Comment