ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલ સાહેબ, કર્ણાવતીના મેયરશ્રી કિરીટભાઈ પરમાર, કર્ણાવતીના અધ્યક્ષશ્રી અમિત પી શાહ, પ્રદેશ કોષાધ્યક્ષ અને મહાનગર પ્રભારીશ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, સાંસદશ્રી હસમુખભાઈ પટેલ,પ્રદેશ મીડિયા કન્વીનરશ્રી ડો યજ્ઞેશ દવે, કોર્પોરેશનની ટીમ, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
previous post
next post